હાલ આચાર્ય શ્રી નંદલાલભાઈ વડુકુલ સહિત સાત શિક્ષકનો સ્ટાફ છે. ૮૯ કુમારો અને ૭૮ કન્યાઓ સાથે કુલ ૧૬૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં બેંચ, લાયબ્રેરી, સેનીટેશન વગેરેની સુંદર વ્યવસ્થા છે.ગામનાં સહકારથી શાળાની બાજુમાં રમત-ગમતનું મેદાન પણ ઉપલબ્ધ બન્યુ છે. અહિં શૈક્ષણિક તેમજ સાંસ્ક્રુતિક એવા તમામ કાર્યક્રમોને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આમ આ શાળા કેળવણીની મીશાલ બની રહી છે.
તાલુકો - રાણાવાવ । જિલ્લો - પોરબંદર
હાલ આચાર્ય શ્રી નંદલાલભાઈ વડુકુલ સહિત સાત શિક્ષકનો સ્ટાફ છે. ૮૯ કુમારો અને ૭૮ કન્યાઓ સાથે કુલ ૧૬૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં બેંચ, લાયબ્રેરી, સેનીટેશન વગેરેની સુંદર વ્યવસ્થા છે.ગામનાં સહકારથી શાળાની બાજુમાં રમત-ગમતનું મેદાન પણ ઉપલબ્ધ બન્યુ છે. અહિં શૈક્ષણિક તેમજ સાંસ્ક્રુતિક એવા તમામ કાર્યક્રમોને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આમ આ શાળા કેળવણીની મીશાલ બની રહી છે.
Pages
સુસ્વાગતમ
શ્રી પીપળિયા પ્રાથમિક શાળા આપને હૈયાનાં હેત્તથી આવકારે છે.
પીપળિયા ગામનો નક્શો
અમારી શાળામાં પીપળિયા ગામનો નક્શો છે જેમાં પુરા ગામને આવરી લેવામાં આવ્યું છે. અહીં લાલ રંગથી દર્શાવેલ ભાગ અમારી શાળાનો વિસ્તાર સૂચવે છે.